રામાનુજન પુરસ્કાર | Ramanujan Prize

રામાનુજન પુરસ્કાર
રામાનુજન પુરસ્કાર

→ વર્ષ 2005થી રામાનુજનની સ્મૃતિમાં આ પુરસ્કાર આપવાની શરૂઆત કરવામાં આવી.

→ ઈન્ટરનેશનલ મેથેમેટિકલ યુનિયન (IMU) અને ઇન્ટરનેશનલ સેન્ટર ફોર થિયોરેટિકલ ફિઝિકસ (ICTP)ના સહયોગથી ભારત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ (DST) દ્વારા દર વર્ષે વિકાસશીલ દેશના 45 વર્ષથી ઓછી વયના યુવા ગણિતશાસ્ત્રીઓને આ પુરસ્કાર આપવામાં આવે છે.

→ કોલકતાના ગણિતશાસ્ત્રી નીના ગુપ્તાને વર્ષ 2021 માટે એફાઈન એલ્જેબ્રેઈક જીઓમેટ્રિક (સંબંધ બીજગણિત અને વિનિમયશીલ બીજગણિત)માં ઉત્કૃષ્ટ કાર્ય માટે આ પુરસ્કાર આપવામાં આવ્યો.

→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

0 Comments