મીરાંબાઈ | Mirabai
મીરાંબાઈ
→ જન્મ : ઇ.સ. 1499 માં
→ જન્મ સ્થળ : મેડતા (રાજસ્થાન)
→ બિરુદ /ઓળખ : જનમ જનમની દાસી, પ્રેમદેવાની
→ ગુરુ : રૈદાસ
→ લગન : સિસોદિયા વંશના રાણા સંગ્રામસિંહના પુત્ર ભોજરાજા સાથે
→ મીરાંબાઈનું વખણાતું સાહિત્ય : પદ, ભજન, વિરહ ગીતો
મીરાંબાઈની કૃતિઓ
→ નરસિંહજી કા માયરા (કથાત્મ્ક ચરિત્ર)
→ પગ ઘૂંઘરું બાંધ મીરાં નાચી રે
→ બોલ મા
→ રામ રમકડું જડ્યું રે
→ લે ને તારી લાકડી
→ વૃંદાવન કી કુંજ ગલિયો મેં
→ સત્યભામાનું રૂસણું (કથાત્મક)
→ હરિ મેં તો પ્રેમદીવાની
→ હા રે કોઈ માધવ લ્યો
મીરાંબાઈની જાણીતી પંક્તિઓ
→ અબ તો મેરા રામ નામ દૂસરા ન કોઈ
→ જૂનું થયું રે દેવળ જૂનું તો થયું
→ ઝેર તો પીધાં છે જાણી જાણી મેવાડના રાણા
→ નંદલાલ નહીં રે આવું ને ઘરે કામ છે....
→ પ્રેમની પ્રેમની પ્રેમની રે મને લાગી કટારી પ્રેમની
→ મુખડાની માયા લાગી રે મોહન પ્યારા ! મુખડું મેં જોયું તારું, સર્વ જગ થયું ખારું
→ મેરે તો ગિરધર ગોપાલ, દૂસરા ના કોઈ, જકે સીર મોરમુકુટ, મેરા પતિ સોઈ
→ રામ રાખે તેમ રહીયે, ઓધવજી રામ રાખે તેમ રહીયે
→ વાગે છે રે વાગે છે વૃંદાવન મોરલી વાગી છે
→ હાં રે કોઈ માધવ લ્યો .....
મીરાંબાઇની વિશેષતા
→ મેડતા (રાજસ્થાન) ના રાઠોડ રાવ દુદજીના પૌત્રી તથા મીરાંબાઈ રાણા પ્રતાપના કાકી થાય.
→ દ્વારકામાં મીરાંબાઈ ક્રુષ્ણની મુર્તિમાં લીન થયાં હોવાનું મનાય છે.
→ કલાપીએ નરસિંહ અને મીરાં માટે કહ્યું છે, “હતો નરસિંહ , હતી મીરાં, ખરા ઈલ્મી, ખરાં શૂરાં.”
→ ભજન, પદ તેમનું લોકપ્રિય સાહિત્ય છે.
→ મીરાંના પદો મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનું એક અનોખું આભૂષણ છે - આભરણ છે.
→ તેમના પદોએ ખાસ કરીને ગુજરાતી- રાજસ્થાન પ્રજાને પ્રભાવિત કરી છે.
0 Comments