અખો | Akho
અખો
→ મૂળનામ : અક્ષયદાસ સોની / અખા રહિયાદાસ સોની
→ જન્મ : ઈ.સ. 1591માં
→ જન્મ સ્થળ : જેતલપુર (અમદાવાદ)
→ બિરુદ / ઓળખ : જ્ઞાનનો વડલો, ઉત્તમ છપ્પાકાર, હસતી ફિલસૂફ – ક્રાંતદ્રાહા (ઉમાશંકર જોશી દ્વારા), બ્રાહ્મી સાહિત્યકાર (કાલેલકર દ્વારા), વેદાંતિ કવિ
→ અખાનું વખણાતું સાહિત્ય : છપ્પા (છ કડીનું પદ)
અખાની કૃતિઓ
→ અખેગીતા,અખાનાં પદો, અખાના સોરાઠા, અનુભવબિંદુ, કૃષ્ણ ઉદ્વવસંવાદ, કૈવલ્યગીતા, ગુરુશિષ્ય સંવાદ, ચિત્ત વિચાર સંવાદ, પંચીકર, બાર મહિના, બ્રહ્મલીલા (હિન્દી), સંતપ્રિયા (હિન્દી), સાખીઓ
અખાની જાણીતી પંક્તિઓ
→ અમારે હજારે વર્ષ અંધારે ગયા, તમે આવા ડાહ્યા બાળક કયાંથી થયાં?
→ એક મૂરખને એવી ટેવ પત્થર એટલા પૂજે દેવ
→ ભાષાને શું વળગે ભૂર ? રણમાં જે જીતે તે શૂર ......
→ સો અંધમાં કાણો રાવ, આંધળાને કાણાં પર ભાવ
→ ઓછું પાત્રને અદકું ભણ્યો, વઢકણી વહુએ વધ્યું શેર
→ ગુરુ થા તારો તુજ, નથી બીજો કોઈ ભજવા
→ અંધ સસરો ને શણગટ વહુ, કથા સૂણવા ચાલ્યું સૌ .
અખાની વિશેષતા
→ અખો “છપ્પા” માટે જાણીતો છે.
→ ઉમાશંકર જોશીએ અખાને “હસતી ફિલસૂફ”કહ્યા છે.
→ કાકા કાલેલકરે અખાને “બ્રાહ્મી સાહિત્યકાર અને વેદાંત” કહ્યા છે.
→ રોજી રોટી મેળવવા અખો અમદાવાદનાં ખાડિયા વિસ્તરમાં આવેલી દેસાઈની પોળમાં રહેતા હતા.
→ અખાએ કાશીના બ્રહ્માનંદજીને પોતાના ગુરુ બનાવ્યા હતા.
નોંધ : “અખો એક અધ્યયન” નામનું પુસ્તક ઉમાશંકર જોશીનું છે.
0 Comments