અખો | Akho


અખો

→ મૂળનામ : અક્ષયદાસ સોની / અખા રહિયાદાસ સોની

→ જન્મ : ઈ.સ. 1591માં

→ જન્મ સ્થળ : જેતલપુર (અમદાવાદ)

→ બિરુદ / ઓળખ : જ્ઞાનનો વડલો, ઉત્તમ છપ્પાકાર, હસતી ફિલસૂફ – ક્રાંતદ્રાહા (ઉમાશંકર જોશી દ્વારા), બ્રાહ્મી સાહિત્યકાર (કાલેલકર દ્વારા), વેદાંતિ કવિ

→ અખાનું વખણાતું સાહિત્ય : છપ્પા (છ કડીનું પદ)




અખાની કૃતિઓ
→ અખેગીતા,અખાનાં પદો, અખાના સોરાઠા, અનુભવબિંદુ, કૃષ્ણ ઉદ્વવસંવાદ, કૈવલ્યગીતા, ગુરુશિષ્ય સંવાદ, ચિત્ત વિચાર સંવાદ, પંચીકર, બાર મહિના, બ્રહ્મલીલા (હિન્દી), સંતપ્રિયા (હિન્દી), સાખીઓ


અખાની જાણીતી પંક્તિઓ


→ અમારે હજારે વર્ષ અંધારે ગયા, તમે આવા ડાહ્યા બાળક કયાંથી થયાં?

→ એક મૂરખને એવી ટેવ પત્થર એટલા પૂજે દેવ

→ ભાષાને શું વળગે ભૂર ? રણમાં જે જીતે તે શૂર ......

→ સો અંધમાં કાણો રાવ, આંધળાને કાણાં પર ભાવ

→ ઓછું પાત્રને અદકું ભણ્યો, વઢકણી વહુએ વધ્યું શેર

→ ગુરુ થા તારો તુજ, નથી બીજો કોઈ ભજવા

→ અંધ સસરો ને શણગટ વહુ, કથા સૂણવા ચાલ્યું સૌ .


અખાની વિશેષતા
→ અખો “છપ્પા” માટે જાણીતો છે.

→ ઉમાશંકર જોશીએ અખાને “હસતી ફિલસૂફ”કહ્યા છે.

→ કાકા કાલેલકરે અખાને “બ્રાહ્મી સાહિત્યકાર અને વેદાંત” કહ્યા છે.

→ રોજી રોટી મેળવવા અખો અમદાવાદનાં ખાડિયા વિસ્તરમાં આવેલી દેસાઈની પોળમાં રહેતા હતા.

→ અખાએ કાશીના બ્રહ્માનંદજીને પોતાના ગુરુ બનાવ્યા હતા.



નોંધ : “અખો એક અધ્યયન” નામનું પુસ્તક ઉમાશંકર જોશીનું છે.


→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

0 Comments