ગંગાસતી | Gangasati
ગંગાસતી
ગંગાસતી
→ પૂરું નામ : ગંગાબા કહળસંગ ગોહિલ
→ જન્મ : 1846
→ મૃત્યુ : 1894
→ જન્મ સ્થળ : રાજપરા (જિલ્લો : ભાવનગર)
→ પિતા : ભાઈજી જેસાજી સરવૈયા
→ માતા : રૂપાળીબા
→ લગ્ન : સમઢિયાળાના ગરાસદાર કસળસિંહ ગોહિલ (કહળુભા)
→ ગુરુ : ભૂધરદાસજી
→ તેમણે સમાધિ લીધા પહેલાં તેમનાં શિષ્યા પાનબાઈને બાવન દિવસ સુધી એક – એક રચના સાંભળવી હતી,જે આજે ભજનો રૂપે પ્રચલિત છે.
→ તેમણે પાનબાઈને ઉદ્દેશીને બધી રચનાઓ કરેલી
→ બિરુદ /ઓળખ : સોરઠના મીરાંબાઈ
જાણીતી પંક્તિઓ
→ મેરુ રે ડગેને જેનાં મન ના ડગે
→ વીજળીના ચમકારે મોતીડાં પરવ જે પાનબાઈ
→ વિપદ પડે પણ વણસે નહિ, ઈ તો હરિજનના પરમાણ રે
→ શીલવંત સાધુને વારે વારે નમીયે
→ કળજુગ આવ્યો હવે કારમોરે
→ સાનમાં રે શાન તમને ગુરુજીની કડું પાનઈબાઈ
→ ભક્તિ રે કરવી એને રાંક થઈને રેવું
0 Comments