વિનોદીની રમણલાલ નીલકંઠ
વિનોદીની રમણલાલ નીલકંઠ
→ >જન્મ : 9-02-1907 અમદાવાદમાં
→ અવસાન : 29-09-1987
→ પિતા : રમણલાલ નીલકંઠ
→ માતા : વિદ્યાગૌરી નીલકંઠ
→ બહેન : સરોજિન
→ ગુજરાતી નિબંધ, નવલિકા, નવલકથા તેમજ બાળસાહિત્ય ના લેખિકા હતા તેઓ બાળસાહિત્યકાર તરીકે જાણીતા થયા હતા.
→ પ્રાથમિક શિક્ષણ અમદવાદની મહાલક્ષ્મી ટ્રેનિગ કોલેજમાં
→ માધ્યમિક શિક્ષણ ગવરમેંટ ગર્લ્સ હાઈસ્કૂલ 1928 માં અમદવાદની ગુજરાત કોલેજમાથી અંગ્રેજી મુખ્ય અને ગુજરાતી ગૌણ વિષય સાથે બી.એ. કર્યું.
→ 1930 અમેરિકની મિશિગન યુનિવર્સિટીમાથી સમાજશાસ્ત્ર અને શિક્ષણશાસ્ત્ર વિષયોસાથે એમ.એ.ની ડિગ્રી મેળવી
→ વિનોદીની રમણલાલ નીલકંઠ વનિતા વિશ્રામ, અમદાવાદનાં અધિષ્ઠાત્રી રહ્યા
→ મ્યુનિસિપલ ગર્લ્સ હાઇસ્કૂલના હેડમિસ્ટ્રેટ તેમજ એસ. એન.ડી.ટી મહિલા પાઠશાળામાં પ્રાધ્યાપક રહ્યા
→ વિવિધ સમાચારપત્રોમાં લેખિકા રહ્યા
→ વાનોદીને નીલકંઠને રાજ્ય સરકારના પરિતોષિક પણ પ્રાપ્ત થયેલા છે.
નિબંધસંગ્રહ
→ “રસદ્વાર’(રસાળ શૈલીમાં)
વાર્તાસંગ્રહ-નવલિકાગ્રંથો
→ આરસીની ભીતર
→ કાર્પાસી અને બીજીવાતો
→ દિલ દરિયાવના મોતી
→ અંગુલીનો સ્પર્શ
નવલકથા
→ કદલીવન
બાળસાહિત્ય
→ કશિશુરંજન
→ મેંદીની મંજર
→ બાળકોની દુનિયામાં ડોકિયું
→ સફરચંદ
→ પડછંદ કઠિયાળો
પ્રસંગચિત્રો
→ ઘર ઘર ની જ્યોતિ ભાગ-1-2-3-4
પ્રવાસચિત્રો
→ નિજાનંદ
જીવનચરિત્ર
→ વિદ્યાગૌરી નીલકંઠ
સંશોધન ગ્રંથ
→ ગુજરાતી અટકો નો ઇતિહાસ
→
પ્રકિર્ણ પુસ્તકો
→ ઘર નો વહીવટ
→ બાળ સુરક્ષા
→ મુક્તજનોની ભૂમિ
→ સુખની સિધ્ધી સમાજવિદ્યા
0 Comments