VINODINI RAMNALAL NILKANTH | વિનોદીની રમણલાલ નીલકંઠ

વિનોદીની રમણલાલ નીલકંઠ
વિનોદીની રમણલાલ નીલકંઠ

→ >જન્મ : 9-02-1907 અમદાવાદમાં

→ અવસાન : 29-09-1987

→ પિતા : રમણલાલ નીલકંઠ

→ માતા : વિદ્યાગૌરી નીલકંઠ

→ બહેન : સરોજિન


→ ગુજરાતી નિબંધ, નવલિકા, નવલકથા તેમજ બાળસાહિત્ય ના લેખિકા હતા તેઓ બાળસાહિત્યકાર તરીકે જાણીતા થયા હતા.

→ પ્રાથમિક શિક્ષણ અમદવાદની મહાલક્ષ્મી ટ્રેનિગ કોલેજમાં

→ માધ્યમિક શિક્ષણ ગવરમેંટ ગર્લ્સ હાઈસ્કૂલ 1928 માં અમદવાદની ગુજરાત કોલેજમાથી અંગ્રેજી મુખ્ય અને ગુજરાતી ગૌણ વિષય સાથે બી.એ. કર્યું.

→ 1930 અમેરિકની મિશિગન યુનિવર્સિટીમાથી સમાજશાસ્ત્ર અને શિક્ષણશાસ્ત્ર વિષયોસાથે એમ.એ.ની ડિગ્રી મેળવી

→ વિનોદીની રમણલાલ નીલકંઠ વનિતા વિશ્રામ, અમદાવાદનાં અધિષ્ઠાત્રી રહ્યા

→ મ્યુનિસિપલ ગર્લ્સ હાઇસ્કૂલના હેડમિસ્ટ્રેટ તેમજ એસ. એન.ડી.ટી મહિલા પાઠશાળામાં પ્રાધ્યાપક રહ્યા

→ વિવિધ સમાચારપત્રોમાં લેખિકા રહ્યા

→ વાનોદીને નીલકંઠને રાજ્ય સરકારના પરિતોષિક પણ પ્રાપ્ત થયેલા છે.


નિબંધસંગ્રહ

→ “રસદ્વાર’(રસાળ શૈલીમાં)


વાર્તાસંગ્રહ-નવલિકાગ્રંથો

→ આરસીની ભીતર

→ કાર્પાસી અને બીજીવાતો

→ દિલ દરિયાવના મોતી

→ અંગુલીનો સ્પર્શ


નવલકથા

→ કદલીવન


બાળસાહિત્ય

→ કશિશુરંજન

→ મેંદીની મંજર

→ બાળકોની દુનિયામાં ડોકિયું

→ સફરચંદ

→ પડછંદ કઠિયાળો


પ્રસંગચિત્રો

→ ઘર ઘર ની જ્યોતિ ભાગ-1-2-3-4


પ્રવાસચિત્રો

→ નિજાનંદ


જીવનચરિત્ર

→ વિદ્યાગૌરી નીલકંઠ


સંશોધન ગ્રંથ

→ ગુજરાતી અટકો નો ઇતિહાસ


પ્રકિર્ણ પુસ્તકો

→ ઘર નો વહીવટ

→ બાળ સુરક્ષા

→ મુક્તજનોની ભૂમિ

→ સુખની સિધ્ધી સમાજવિદ્યા

→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

0 Comments