શ્રી દિલીપભાઈ પરીખ | Dilipbhai Parikh
શ્રી દિલીપભાઈ પરીખ
શ્રી દિલીપભાઈ પરીખ
→ જન્મ : 14 ફેબ્રુઆરી, 1937
→ જન્મ સ્થળ : મુંબઈ
→ પક્ષ : ભારતીય જનતા પાર્ટી
→ કાર્યકાળ : 28 ઓક્ટોબર, 1997 થી 4 માર્ચ, 1998
→ પક્ષ : ભારતીય જનતા પાર્ટી
→ તેમણે બીએ, એલએલબીનો અભ્યાસ કર્યો હતો.
→ ઈ.સ 1990 અને 1995 માં ધંધુકાની બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે વિધાસભામાં ચુંટાયા હતા
→ ઈ.સ 1995 માં કેશુભાઈ પટેલના મંત્રીમંડળમાં ઉદ્યોગ મંત્રી બન્યા હતા.
→ ઓક્ટોબર, 1996માં ભાજપના ભંગાણ પડતાં શંકરસિંહ વાઘેલાના નેતૃત્વવાળી "રાષ્ટ્રીય જનતા પાર્ટી"માં જોડાયા અને શંકરસિંહ વાઘેલાના મંત્રીમંડળમાં ઉદ્યોગ મંત્રી બન્યા હતા.
→ કોંગ્રેસ પક્ષ મતભેદ થતાં કરસિંહ વાઘેલાએ રાજીનામું આપ્યું.
→ 28 ઓક્ટોબર, 1997ના રોજ દિલીપભાઈ પરીખ રાષ્ટ્રીય જનતા પાર્ટીના બીજા મુખ્યમંત્રી બન્યા.
→ તેમના સમયમાં પાંચમું પગારપંચ લાગુ કરવામાં આવ્યું.
→ દિલીપભાઈ પરીખએ 4 માર્ચ, 1998 ના રોજ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું.
0 Comments