શ્રી છબીલદાસ મહેતા | Chhabildas Maheta

શ્રી છબીલદાસ મહેતા
શ્રી છબીલદાસ મહેતા

૧૭ ફેબ્રુઆરી, ૧૯૯૪ થી ૧૪ માર્ચ, ૧૯૯૫




  • શ્રી છબીલદાસ મહેતા નો જન્મ ભાવનગર જીલ્લાના મહુવા ગામમાં થયો હતો.

  • ઈ.સ. ૧૯૪૮મ તેઓ મુંબઈ રાજ્યની વિધાન પરિષદના સભ્ય તરીકે ચુંટાયા.

  • ઈ.સ.૧૯૬૨ અને ૧૯૬૭ માં ગુજરાત વિધાનસભાના સભ્ય તરકે ચુંટાયા.

  • ઈ. ૧૯૭૩માં તેઓ મંત્રીમંડળમાં જાહેર બાંધકામ વિભાગના મંત્રી બન્યા.

  • ઈ.સ. ૧૯૯૦માં નાણા મંત્રી બન્યા.

  • ચીમનભાઈ પટેલનું અવસાન થતા ૧૭ ફેબ્રુઆરી, ૧૯૯૪ના રોજ તેઓ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી બન્યા.

  • માર્ચ, ૧૯૯૫ની નવમી ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં કોંગ્રેસનો પરાજય થતાં તેમણે ૧૪ માર્ચ, ૧૯૯૫ના રોજ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું.

  • → WhatsApp Group Click

    → Facebbok Page Click


    Post a Comment

    0 Comments