મણિલાલ નભુભાઈ દ્વિવેદી | Manilal_Nabhubhai_Dwivedi


123

→ જન્મ : 26 સપ્ટેમ્બર, 1858 (નડિયાદ)

→ અવસાન : 1 ઓક્ટોબર, 1898

→ પૂરું નામ: મણિલાલ નભુભાઈ દ્વિવેદી

→ ઉપનામ : અભેદમાર્ગના પ્રવાસી, બ્રહ્મનિષ્ઠ,એક વિધાર્થી, એક બ્રાહ્મણ

→ નિબંધકાર, નાટયકાર, કવિ, વિવેચક અને સંસ્કૃત ભાષાના પ્રકાંડ પંડિત


→ તેઓએ નડિયાદ અને મુંબઈમાં અભ્યાસ કર્યો

→ તેમણે ભાવનગરની શામળદાસ કોલેજમાં સંસ્કૃતના અધ્યાપક તરીકે સેવા આપી હતી. અહીં અધ્યાપનકાર્ય સમયે તેમણે નારી પ્રતિષ્ઠા ગ્રંથ લખ્યો હતો.

તેઓ મુંબઇ યુનિવર્સિટીમાં સંસ્કૃત વિષયના પરીક્ષક તરીકે નિમણૂક પામનાર પ્રથમ ગુજરાતી હતાં.

→ તેમણે લેખનકાર્યની શરૂઆત શિક્ષા શતક કાવ્યથી કરી હતી.

→ તેઓએ સુદર્શન અને પ્રિયંવદા સામાયિકમાં તંત્રી પદે સેવા આપી હતી.

→ તેમણે કવિ ભવભૂતિની માલતીમાધવ અને ઉત્તરરામયરિત સંસ્કૃતભાષાની કૃતિઓનું અને લોર્ડ લિટનની અંગ્રેજી કૃતિ ઝેનોનીનું ગુલાબસિંહ નામે ગુજરાતી ભાષામાં અનુવાદ કર્યું હતું.

→ તેમણે વર્ષ 1891માં અમલમાં આવેલા વય સંમતિ ધારાનો વિરોધ ક્યોં હતો, કવિ નર્મદે પણ મણિલાલને સુધારા વૃત્તિના અનુગામી તરીકે જોયા હતાં.

→ તેમણે વર્ષ 1893માં શિકાગો ખાતે યોજાયેલ વિશ્વ ધર્મ પરિષદમાં સ્વામી વિવેકાનંદ પહેલા મણિલાલ નભુભાઈ દ્વિવેદીનું નામ ચર્ચામાં હતું.

→ આત્મવૃત્તાંત એ મણિલાલ દ્વિવેદીનું આત્મચરિત્ર છે. જેનુ ધીરૂભાઇ ઠાકરે સંપાદન કર્યું હતું.



સાહિત્ય સર્જન

→ કવિતા: પ્રેમજીવન, શિક્ષા શતક, ગગને આજ પ્રેમની ઝલક

→ કાવ્યસંગ્રહ : આત્મનિમજજન

→ ગઝલ : અમર આશા, કિસ્મત, આ જામે ઈશ્કમાં

→ નાટક : કાન્તા, નૃસિંહાવતાર

→ નિબંધ : સુદર્શન ગધાવલિ, બાળવિકાસ, સ્વાશ્રય (બાળવિકાસમાંથી),સિદ્ધાંતસાર



→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

0 Comments