મણિલાલ દેસાઈ | Manilal Desai


મણિલાલ દેસાઇ

→ 19 જુલાઈ, 1939 (ગોરગામ, વલસાડ)

→ પિતા : ભગવાનજી

→ માતા : ગજરાબેન

→ બિરુદ : અંધકારના રંગ, લય અને ગતિના કવિ (સુરેશ દલાલ)

→ અવસાન : 4 મે, 1966 (અમદાવાદ)

→ પ્રકાશના કવિ તરીકે જાણીતા અને ઉંબરે ઊભી સાંભળું રે બોલ વાલમના.. પ્રસિદ્ધ ગીતના સર્જક


→ તેમણે મુંબઇ યુનિવર્સિટીમાંથી ગુજરાતી અને સંસ્કૃત વિષય સાથે B.A.ની ડિગ્રી અને ગુજરાતી મુખ્ય વિષય સાથે M.A.ની ડિગ્રી મેળવી હતી.

→ તેઓએ મુંબઈની ઝુનઝુનવાલા કોલેજમાં ગુજરાતી વિષયના પ્રોફેસર તરીકે ફરજ બજાવી હતી.

→ તેમની પ્રથમ કૃતિ ગાંધીજીના શિષ્યો હતી.

→ તેમણે તેમનું જીવનચરિત્ર બોલ વાલમના નામે લખ્યું છે, જે ગુજરાતી વિશ્વકોષ ટ્રસ્ટ દ્વારા વર્ષ 2018માં પ્રકાશિત કરવામાં આવ્યું હતું.

→ તેમણે પ્રકૃતિના તત્વોને વિષય બનાવીને સમકાલીન નવીન કવિતાના લક્ષણો ધરાવતી કૃતિઓનું સર્જન કર્યું.

→ તેમનો કાવ્યસંગ્રહ રાઘેરી મરણોત્તર પ્રકાશિત થયો હતો. જેનું સંપાદન જયંત પારેખ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં ગીત, સોનેટ, અછાંદસ, ગઝલ અને લઘુ કાવ્ય વગેરે કાવ્ય સ્વરૂપો જોવા મળે છે.

→ અંધારુ તેમના રાનેરી કાવ્યસંગ્રહનું ઉત્તમ કાવ્ય છે તેના વિશે સુરેશ દલાલ કહે છે કે, અંધકારની વ્યાપકતાને સમેટી લઈને કવિએ એને રૂપ, રંગ, સુગંધ અને કુમાશ આપ્યા છે.



સાહિત્ય-સર્જન

→ કાવ્યસંગ્રહ : રાનેરી, રાતનાં ફૂલ, હળવી હવાને હિલોળે, શમણું સાત દિવસનું આવ્યું,

→ અન્ય : બાને (કાવ્યસંગ્રહ-રાનેરીમાંથી)



પંક્તિઓ

→ 'ઉંબરે ઊભી સાંભળું રે બોલ વાલમના,
ઘરમાં સુતી સાંભળું રે બોલ વાલમના

→ સરકી જાય પલ,
કાળ તણું જાણે કે એ તો વરસે ઝરમર જલ !..

→ ડાંગરના ખેતરમાં તડકો રોજ સવારે ઝુલે ડાંગર થઈને
આભને નહીં હોય કે આભની માયા


→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

0 Comments