ભોજા ભગત | Bhoja Bhagat
ભોજા ભગત
ભોજા ભગત
→ જન્મ : ઈ..સ. 1785
→ જન્મ સ્થળ : અમરેલી (ફતેહપુર)
→ ભોજા ભગતને સંત જલારામના ગુરુ માનવમાં આવે છે.
→ બિરુદ : ચાબખાના પિતા
→ વખણાતું સાહિત્ય : ચાબખા
→ ગુજરાતી સાહિત્યમાં ભોજા ભગતના ચાબખા ખૂબ જાણીતા છે.
→ તેઓએ પ્રભાતિયાં,કાફી, સરવડાં, હોરી વગેરે લખ્યા છે.
કૃતિઓ
→ છોટી ભક્તમાળા
→ ચેલૈયા આખ્યાન
→ બાવનાક્ષર , સરવાડા
→ કક્કા
જાણીતી પંક્તિઓ
→ જીવનને શ્વાસ તણી સગાઈ, ઘરમાં ઘડી ન રાખે ભાઈ
→ ત્રાંબિયા સારું ત્રાગું કરે, ને વળી કામક્રોધના ઊંડા
→ મૂરખો , મોહને ઘોડે ચડે રે, માથે કાળા નગરાં ગડે
→ વારપરબે ભજી લેને કિરતાર, આ તો સ્વપ્નું છે સંસાર
→ મૂરખો રળી ક્માણો રે, માથે મેલશે મોટો પાણો
0 Comments