સુંદરજી બેટાઇ | Sundarji Betai

સુંદરજી બેટાઇ
સુંદરજી બેટાઇ

→ જન્મ : 10 ઓગસ્ટ, 1905 (બેટ- દ્વારકા, જામનગર)

→ પિતા : ગોકળદાસ વાયડા

→ માતા : વ્રજ કુંવરબહેન

→ પૂરું નામ : સુંદરજી ગોકળદાસ બેટાઈ

→ અવસાન : 16 જાન્યુઆરી, 1989 (મુંબઈ)

→ ઉપનામ : દ્વૈપાયન, મિત્રાવરુણ


→ હૈયું હતું ને હોંઠે ગયું રે ગીતના રચિયેતા સુંદરજી બેટાઈ

→ તેમણે વર્ષ 1928માં અંગ્રેજી, ગુજરાતી વિષયો સાથે મુંબઈ યુનિવર્સિટીમાંથી B.A. પાસ કર્યું અને ત્યાં તેઓ નરસિંહરાવ દિવેટિયાને મળ્યા અને તેમની કવિતાને વેગ મળ્યો.

→ તેઓ હિન્દુસ્તાન અને પ્રજામિત્રમાં ઉપમંત્રી પદે રહ્યા હતા.

→ તેમને વર્ષ 1958માં તુલસીદલ કાવ્યસંગ્રહ માટે નર્મદ સુવર્ણ ચંદ્રક મળ્યો હતો.

→ તેમનો પ્રિય છંદ અનુષ્ટુપ હતો.

→ તેમણે ગુજરાતી સાહિત્યમાં સોનેટને વિવેચનસંગ્રહ સુવર્ણમેધમાં ન્હાનાલાલ, બળવંતરાય ઠાકોર અને ઝવેરચંદ મેઘાણીની કવિતાનું તટસ્થ નિરીક્ષણ કરતા સમદ્રષ્ટિવાળા ધ્યાનપાત્ર લેખો આપ્યાં છે.


સાહિત્ય સર્જન

કાવ્યસંગ્રહ : જ્યોતિરેખા (પૌરાણિક અને ઔતિકાસિક પ્રસંગો પર), વિશેષાંજલિ, સદ્ગત ચંદ્રશીલાને, તુલસીદલ, વ્યંજના, અનુવ્યંજના, શિશિરે વસંત, શ્રાવણી ઝરમર.

ચરિત્ર પુસ્તિકા : નરસિંહરાવ

વિવેચના લેખો: સવર્ણમેઘ, આમોદ, ગુજરાતી સાહિત્યમાં સોનેટ

શાળોપયોગી સંપાદન : સાહિત્ય માધુરી, સાહિત્યોધાન, સાહિત્યસુષ્મા

ખંડકાવ્ય સંગ્રહ : ઈન્દ્રધનુ (બાલપુત્રના વિરહમાં લખાયેલું સળંગ કરુણ કાવ્ય છે.)


પંક્તિઓ

→ અલ્લાબેલી અલ્લાબેલી
જાવું જરૂર છે. બંદર છો દૂર છે.

→ ન હું ઝાઝું માંગુ
નથી માસં ત્રાગું.

→ મારી વાડીમાં ચાંથો મ્હોરિયો રે...
પાંજે વતનજી ગાલ્યું .

→ દરિયાપીર તારીને મારી છાની મિરાત.


→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

0 Comments