સંસ્થાઓ કેવી રીતે રચાય છે અને સમૃદ્ધિને કેવી રીતે અસર કરે છે તેના અભ્યાસ માટે
નોબેલ પુરસ્કારની શરૂઆત
→ આ કમાણીના વ્યાજમાંથી પ્રતિ વર્ષો ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, સાહિત્ય, તબીબી, અર્થશાસ્ત્ર અને શાંતિ એમ કુલ 6 ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપનાર વ્યકિત વિશેષને 90 લાખ સ્વિડીશ કોના રાશિનું નોબેલ પ્રાઈઝ એનાયત કરવામાં આવે છે.
→ નોબેલ પ્રાઈઝના સમારોહનું આયોજન દર વર્ષે 10 ડિસેમ્બરના રોજ આલ્ફ્રેડ નોબેલનું મૃત્યુ થયું હોવાથી તેમની યાદગીરીરૂપે કરવામાં આવે છે.
→ વર્ષ 1901થી આ નોબેલ પ્રાઈઝ નિયમિતપણે એનાયત કરવામાં આવે છે.
→ વર્ષ 1901માં સાહિત્ય, તબીબી (મેડીસીન), ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર અને શાંતિ માટે આપવામાં આવેલા હતાં તથા 'અર્થશાસ્ત્ર' માટેનું નોબેલ પ્રાઇઝ વર્ષ 1969થી શરૂ કરવામાં આવેલ હતું.
→ રેડક્રોસ સંસ્થાને સૌથી વધુ વખત (ત્રણ વખત)નોબેલ પુરસ્કાર મળ્યો હતો.
→ નોબેલ પુરસ્કાર મેળવનાર પ્રથમ ભારતીય રવિન્દ્રનાથ ટાગોર હતા. તેમને સાહિત્ય ક્ષેત્રે વર્ષ 1913માં નોબેલ પ્રાઇઝ મળ્યું હતું.
→ મલાલા યુસુફ ઝઈને વર્ષ 2014માં સૌથી નાની વયે (17 વર્ષ ) શાંતિ માટેનો નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો હતો.
ક્રમ
સમિતિ
પસંદગી
ક્ષેત્ર
1.
રોયલ સ્વિડિશ એકેડમી ઓફ સાયન્સ
સ્વીડન
રસાયણશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર
2.
સ્વિડિશ એકેડમી
સ્વીડન
સાહિત્ય
3.
નોબેલ એસેમ્બલી, કેરોલિન્સ્કા ઈન્સ્ટિટયૂટ
સ્વીડન
તબીબી
4.
નોર્વેજિયન નોબેલ કમિટી
નોર્વે
શાંતિ
જેલવાસ દરમિયાન નોબેલ શાંતિ પુરસ્કાર પ્રાપ્ત કરનારા વિજેતાઓ
ક્રમ
વર્ષ
નામ
1.
1935
કાલ વોન ઓઝિન્સ્કી (જર્મની)
2.
1991
આંગ સાન સુ કી (મ્યાનમાર)
3.
2010
લિયુ ઝિયાઓબો (ચીન)
4.
2022
એલેસ બિયાલિઆન્સ્કી (બેલારુસ)
5.
2023
નરગેસ મોહમ્મદી(ઈરાન)
નોબેલ પુરસ્કાર મેળવનાર ભારતીયો
ક્રમ
વર્ષ
નામ
પસંદગી ક્ષેત્ર
1.
1913
રવીન્દ્રનાથ ટાગોર
સાહિત્ય
2.
1930
સી. વી. રમન
ભૌતિકશાસ્ત્ર
3.
1979
મધર ટેરેસા
શાંતિ
4.
1998
અમર્ત્ય સેન
અર્થશાસ્ત્ર
5.
2014
કૈલાશ સત્યાર્થી
શાંતિ
નોબેલ પુરસ્કાર મેળવનાર ભારતીય મૂળના વિદેશી નાગરિકો
0 Comments