→ ગુજરાતી સાહિત્યના વિવિધ સ્વરૂપોમાંથી તરબી પ્રકારની ગઝલના સર્જક અને ક્ષણિકા પ્રકારના કાવ્ય માટે જાણીતા છે.
→ તેમની પ્રથમ નવલકથા શૈલ મજમુદાર છે.
→ તેમણે વર્ષ 1968માં ગુજરાત વિધાપીઠમાંથી Ph.D પદવી મેળવી હતી.
→ તેમણે વર્ષ 1964–1975 દરમિયાન અમદાવાદની સ્વામિનારાયણ આર્ટ્સ કોલેજમાં અધ્યાપક તરીકે અને ત્યારબાદ વર્ષ 1975-77 દરમિયાન અમદાવાદ ખાતે ઇસરો (ISRO)માં સ્ક્રિપ્ટટાઇટર તરીકે સેવા આપી હતી.
→ તેમણે જાહેરાત ક્ષેત્રમાં ફ્રીલાન્સર (1977-2017) તરીકે કાર્ય કર્યુ હતું.
→ આ ઉપરાંત તેમણે આકાશવાણી અને ટી.વી. પર ઘણા કાર્યક્રમો આપ્યા હતાં.
→ તેમને બાહુક કૃતિ માટે શ્રી ઉશનસ્ પારિતોષિક (1982-83), નરસિંહ મહેતા પુરસ્કાર (2008), અને ખારાં ઝરણાં કવિતા માટે દિલ્હીનો સાહિત્ય અકાદમી પુરસ્કાર (2013)થી સન્માનિત કરવામાં આવ્યા હતાં
0 Comments